________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવન-દર્શન–૩ જ્ઞાનાવતાર, અમૃતસાગર, કલિકાલ કલ્પતરુ, ગાંધી-ગુરુ વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી
विश्वमानव श्रीमद् राजचंद्रजी
VISHWA MANAV
SRIMAD RAJACHANDRAJI
ધા દા
દો કરી શકી ને હવા દો , પી. © દી હfeTECહાડો.6000
_ ૧૪ દિશી દિશal & Aીજે દી થી ઉnsી. ??on beginate
(રવી..
(શ્લોકગાન વંદના)
महादिव्याः कुक्षीरत्नं शब्दजित रवात्मजम् ।
राजचन्द्रं अहं वन्दे तत्त्वलोचन दायकम् ॥ (રવીન્દ્રગીત)
"ओई महामानव आसे, दिके दिके रोमांच लागे, मर्तधूलिर घासे घासे । ओई महामानव आसे ।"
(રવીન્દ્રનાથ ઠાકુર) દર્શન કરીએ, અવનિતલ પર ચરણકમળ પાથરતા આ મહામાનવ-વિશ્વમાનવ પધારી રહ્યાં છે. સ્વયંજ્યોતિર્મય બનીને અનંત જ્યોતિર્મય, ઝળહળ જ્યોતિ સ્વરૂપ સર્વપૂજ્ય, કેવળકૃપાનિધાન પરમાત્માની અભિવંદના કરતા તેઓ પધારી રહ્યા છે... સમસ્ત અવનિનું, પૃથ્વીતલનું કલ્યાણ કરવાની એ પરમાત્મા પ્રત્યે અંતઃપ્રાર્થના કરતા તેઓ મર્યધૂલિને સજીવ કરી રહ્યાં છે :(પ્રભુપ્રાર્થના : રાજ-પદ ગાન)
ઝળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન !
પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન ! (૩) જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી