SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૨૬. આમાં સાચા ગુરુનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. ૪૦. શ્રી સીમંધર સ્વામી સ્તુતિરૂપ સ્તવન ગાથા ૩૫૦. આમાં સાધુજીવન અને શ્રાવકજીવનને અંગે બહુ જ જરૂરી બીના સ્પષ્ટભાવે જણાવી છે. ઉપાધ્યાયજીકૃત સજ્ઝાયો સજ્ઝાય ૫૩-પ્રતિક્રમણ ગર્ભહેતુની ૫૪-પ્રતિમાસ્થાપનની ૪૧-અઢાર પાપસ્થાનકની ૪૨-અમૃતવેલી. ૪૩–અગિયાર અંગની સજ્ઝાય. ૪૪-અગિયારઅંગ ઉપાંગની ૪૫–આત્મ પ્રબોધ ૪૬-આઠ દૃષ્ટિની ૪૭-ઉપશમ શ્રેણિની ૪૮ચડતા પડતાની ૪૯–ચાર આહારની ૫૦–શાન ક્રિયાની ૫૧-પાંચ મહાવ્રતોની ભાવનાની સજ્ઝાય ૫૨-પાંચ કુગુરુની "" ઢાલ ૧૧૫૫-યતિધર્મબત્રીશીની સજ્ઝાય. પસ્થાપના કલ્પની ૫૭-સુગુરુની 39 "" 17 "" "" "" "" ૫૮–સંયમ શ્રેણીની ૫૯–સમકિતના ૬૭ બોધની ૬૦-હરિયાલીની ૬૧-હિતશિક્ષાની સાય 29 "" "" 93 "" "" ,, "" આ બધી સજ્ઝાયો મુદ્રિત થઈ ગઈ છે. આ પ્રમાણે-(૧) પ્રાકૃત, સંસ્કૃત, હિંદી, ગુજરાતી ભાષાના જે જે ગ્રંથો પ્રાચીન ટીપ (૨) જ્ઞાનભંડારોના અવલોકન (૩) જુદા જુદા વિદ્વાનોએ વાચકવર્યના ગ્રંથોની કરેલી યાદી (૪) મુદ્રિત ગ્રંથો અને (૫) જે ગ્રંથ હાલ મળી શક્તા નથી, પણ છપાયેલા કે લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં તે અલભ્ય ગ્રંથોના લીધેલા પાઠ અથવા કરેલા નામનિર્દેશ વગેરે ઉપરથી પરિશ્રમપૂર્ણ વાચનના પરિણામે તૈયાર કરેલી વાચકવર્યની ગ્રંથાવલી જણાવી. સંભવ છે કે આથી પણ વધુ ગ્રંથો જરૂર હોવા જોઈએ, છતાં ઓછા ગ્રંથો દેખાય છે. તેનું કારણ શું ? આના જવાબમાં કેટલાએક એમ માને છે કે ઉપાધ્યાયજીના સમયમાં યતિઓનું બહુ જ જોર હતું. આ વખતે પંન્યાસજી મહારાજ સત્યવિજયજી ગણિ વગેરેની સાથે સામેલ થઈ ઉપાધ્યાયજી મહારાજે ક્રિયા-ઉદ્ધાર કર્યો, સાચા ગુરુ કેવા ગુણવંત હોય વગેરે બીના નીડરપણે ઉપદેશ દ્વારા અને ગ્રંથો દ્વારા જણાવવા લાગ્યા. પ્રભાતી
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy