SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. ઉપદેશરહસ્ય. ૧૭. આરાધકવિરાધક ચતુર્થંગી. ૧૮. આદિજિનસ્તવન. ૧૯. તત્ત્વવિવેક. ૨૦. તિઙન્વયોક્તિ. ૨૧. ધર્મપરીક્ષા. ૨૨. શાનાર્ણવ. ૨૩. નિશાભક્તવિચાર. ૨૪.ન્યાયખંડનખંડખાદ્ય – (મહાવીરસ્તવ પ્રકરણ) શ્રી ઉપાધ્યાયજી મહારાજે રચેલ વ્યન્યાયની કોટીનો આ ગ્રંથ અત્યંત અર્થગંભીર અને જટિલ છે. આ એક જ ગ્રંથ ચિકવર્યના પ્રખર પાંડિત્યની સાક્ષી કરે તેવો છે. આ ગ્રંથ ઉપર અમારા પરમોપકારી પૂજ્ય ગુરુ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે મોટી ટીકા રચી છે અને અમારા મોટા ગુરુભાઈ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજે કપલતિકા નામની ટીકા બનાવી છે. આ ગ્રંથનું ગ્રંથપ્રમાણ ૫૫૦૦ શ્લોક છે. ૨૫. અસ્પૃશગતિવાદ ૨૬. ન્યાયલોક – આમાં ન્યાયદષ્ટિએ સ્યાદ્વાદાદિનું નિરૂપણ કર્યું છે. આ ગ્રંથની ધ૨ અમારા પરમ પૂજ્ય પરમોપકારી ગુરુવર્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે સ્પષ્ટ તત્ત્વબોધદાયક વૃત્તિ બનાવી છે, જે શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ તરફથી છપાયેલ છે. આ ગ્રંથનું ગ્રંથમાન – ૧૨૦૦ શ્લોકપ્રમાણ છે. ન્યાયખંડનખાદ્ય અને ન્યાયાલોકની શ્રી ઉપાધ્યાયજીએ પોતાના હાથે લખેલી પ્રતો પણ મળી શકે છે. ૨૭. પંચનિગ્રંથી પ્રકરણ – આમાં પંચનિગ્રંથોની બીના જણાવી છે. ૨૮. પરમજ્યોતિઃ પંચવિંશિકા ૨૯. પરમાત્મપંચવિંશિકા ૩૦. પ્રતિમાશતક – મૂલશ્લોક ૧૦૦-આના ઉપર વાચકવર્ષે મોટી ટીકા રચી છે અને તે ટીકાને અનુસરીને વિ. સં. ૧૭૯૩માં પૌર્ણિમા ઘણીબારી એ
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy