________________
આશીર્વાદ: પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા. પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મ.સા.
પ્રેરક મુનિશ્રી અનંતચંદ્રવિજય મ.સા.
સંપાદક: ડૉ. કુમારપાળ દેસાઈ
પ્રકાશક: શ્રી અનિલભાઈ ગાંધી
શ્રી ચંદ્રોદય ચેરિટેબલ રિલિજીયસ ટ્રસ્ટ
પ્રકાશન - આયોજન : શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
આવૃત્તિ: પ્રથમ, વીર સંવત ૨૫૧૮ - વિ. સં. ૨૦૪૮ રૂ. ૨૫-૦૦
મુદ્રક: અંકન પ્રિન્ટર્સ, ૫, દેવમંદિર સોસાયટી, ચાંદલોડિયા, અમદાવાદ-૩૮૨૪૮૧.