________________
3 કર્તા : શ્રી આણંદવર્ધનજી મ. Y (સીમંધર કરો મયા-એ દેશી)
તું મન માન્યો રે વીરજી, ત્રિશલાનંદન દેવ ભવ-ભવ સાહિબ ! તું હજયો, હું તુજ સારૂં'રે સેવ –તું૰(૧) વય સંભારૂં ૨ે તાહરાં, વાધે ધરમ-સ્નેહ, હૈડું કૂંપળ-પાલવે, પ્રફુલિત થાયે રે દેહ –તું(૨) જો તુજ વચને રે ચાલીયે, તો હુયે રૂડી રીત, સુખ અનંતા પામીયે, કીજે તુમ્હશું જો પ્રીત –તું.(૩)
આદિત કુલગિરિ॰-ચંદ્રમા` સંવત ખરતર વાણ; ચઉવીશે જિન વીનવ્યા, આતમ હિત મન આણ –તું૰(૪)
જિનવર્ધમાન- મયા કરો, ચઉવીશમા જિનરાય !
મહિમાસાગર
વિનતિ, આણંદવર્ધન ગુણ ગાય —તું.(૫)
૧. કરું ૨. ઉલ્લાસ ૩. પ્રગટે ૪. આદિ=૧૨ કુલગિરિ=સાત ચંદ્રમાં=એક અર્થાત્ વિ. સં.૧૭૧૨ વર્ષે,પ. દયા
૧૪