________________
મુનિ ચૌદ સહસ છે તાહરે, માહરે વીર તું એક છે, ટળવળતો મને મૂકી ગયા, પ્રભુ ક્યાં તમારી ટેક છે, હે સ્વપ્નાંતરમાં ! અંતર ન ધર્યો સુજાણ.વીર. પણ હું અજ્ઞાનવાટ ચાલ્યો, ના મળે કોઈ અવસરે, હું રાગવશ રખડું નિરાગી, વીર શિવપુર સંચરે, હું વીર-વીર કહું, વીર ન ધરે કાંઈ કાન.વીર..૭ કોણ વીર ને કોણ ગૌતમ, ના કોઈ કોઈનું કદા, એ રાગગ્રંથી છૂટતાં, વરજ્ઞાન ગૌતમને થતાં, હે સુરતરૂસુરમણિસમ્, ગૌતમ નામે નિધાન.વીર..૮ કાર્તિક વદિ અમાસ રારો, અષ્ટદ્રવ્ય દીપક મલે, ભાવ દિપક જયોત પ્રગટે, લોક દીવાલી ભણે, હે વીરવીજયના, નરનારી કરે ગુણગાન.વીર.૯
કર્તા પૂ. શ્રી વિનયવિજયજી પણ
(ભોલુડા રે હંસા – એ દેશી) સિધ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર ભવ-મંડપમાં રે નાટક નાચીઓ, હવે મુજ દાન દેવરાવ સિધ્ધા
હવે મુજ પાર ઉતાર. –સિધ્ધા(૧) ત્રણ રતન મુજ આપો તાતજી, જેમ નાવે રે સંતાપ દાન દિયતા રે પ્રભુ કોસર કિસી,આપો પદવી રે આપ –સિધ્ધા (૨) ચરણ-અંગુઠે રે મેરૂ કંપાવીયો, મોડયાં સુરનાં રે માન અષ્ટકર્મના રે ઝઘડા જીતવા, દીધા વરસી રે દાન––સિધ્ધા (૩).
( ૫ )