SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા : શ્રી મોહનવિજયજી મ. (ઈણે સરવરીઆરી પાળ-એ દેશી) સોળમા શ્રી જિનરાજ ઓળગ' સુણો અમ-તણી-લલના ભગતથી એવડી કેમ કરો છો ? ભોળામણી-લલના ચરણે વળગ્યો જે આવીને થઈ ખરો-લલના જેહ નિપટર જ તેહથી કોણ રાખે ? રસ આંતરો-લલના૰(૧) મેં તુજ કા૨ણ સ્વામી! ઉવેખ્યા સુ૨ ઘણા-લલના માહરી દિશાથી મેં તો ન રાખી કાંઈ મણા-લલના તો તમે તુજથી કેમ અપુઠા થઈ રહો-લલના ચૂક હોવે જો કોય સુખે મુખથી કહો-લલના૰(૨) તુજથી અવર ન કોય અધિક જગતી તળે-લલના જેહથી ચિત્તની વૃત્તિ એકાંગી જઈ મળે-લલના દીજે દરશન વાર ઘણી ન લગાવીએ-લલના૰ વાતલડી અતિ મીઠી તે કિમ વિરમાવીએ ? -લલના૰(૩) તું જો જળ તો હું કમળ, કમળ તો હું વાસના-લલના૰ વાસના તો હું ભમર ન ચૂકું તું છોડે પણ હું લોકોત્તર કોઈ પ્રીત આવી આસના-લલના કેમ છોડું ? તુજ ભણી-લલના આવી તુજથી બની-લલના૰(૪) ૨૩
SR No.032239
Book TitlePrachin Stavanavli 16 Shantinath
Original Sutra AuthorN/A
AuthorHasmukhbhai Chudgar
PublisherHasmukhbhai Chudgar
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy