________________
પ્રધાને સર્વ-ધર્માણાં, જૈન જયતિ શાસનમ્.....૫ ભાવાર્થઃ આ સૂત્રમાં પ્રભુ પાસે ઉત્તમ પ્રકારની પ્રાર્થના કરવામાં આવી છે.
(પછી ઉભા થઈને)
• અરિહંતચેઈઆણું સૂત્ર ૦. અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ ૧. વંદણવત્તિઓએ, પૂઅણવત્તિઓએ, સક્કારવત્તિઓએ, સમ્માણવત્તિઓએ, બોકિલાભવત્તિઓએ, નિરૂવસગ્ગવત્તિઓએ ! ૨ સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ.૩ ભાવાર્થ: આ સૂત્રમાં જ્યાં ચૈત્યવંદન કરતા હોઈએ તે દેરાસરની તમામ પ્રતિમાઓને વંદન કરવામાં આવે છે.
અન્નત્થ સૂત્ર ૦. અન્નત્થ ઊસસિએણે, નિસસિએણં, ખાસિએણે, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગે, ભમલીએ પિત્તમુચ્છાએ. ૧ સુહુમહિ અંગસંચાલેહિ, સુહમેહિ ખેલસંચાલેહિ સુહુમહિ દિસિંચાલેહિં. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાતિઓ હુક્કમે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ ૪
(કહીને એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને)
નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ (આ પછી પુસ્તકમાંથી થોય કહેવી)