________________
ભાવાર્થ: આ સૂત્રમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ત્રણેય ક્ષેત્રમાં વિચરતાં સર્વે સાધુ સાધ્વી ભગવંતોને નમસ્કા૨ ક૨વામાં આવે
છે.
(નીચેનું સૂત્ર ફકત પુરૂષોએ બોલવું) • નમોડર્હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુલ્ય : ૭ ભાવાર્થ : આ સૂત્રમાં પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યોછે. (આ પછી આ પુસ્તકમાંથી સુંદર અને ભાવવાહી સ્તવનોના સંગ્રહમાંથી કોઈપણ એક સ્તવન ગાવું.)
(બે હાથ ઉંચા કરીને બોલવું / બહેનોએ હાથ ઉંચા કરવા નહીં) ♦ જય વીયરાય સૂત્ર ૦
જય વીયરાય ! જગગુરૂ ! હોઉં મમં તુહ પભાવઓ ભયવં ! ભવનિવ્યેઓ મગ્ગા-ણુસારિઆ લોગવિરૂદ્ધચ્ચાઓ, ગુરૂજણપૂઆ, પરન્થકરણ ચ; સહગુરૂજોગો તવ્યયણ-સેવણા (બે હાથ નીચે કરીને)
વારિજ્જઈ જઈવિ નિથાણ-બંધણું વીયરાય ! તુહ સમયે ; તવિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હે ચલણાંણ......૩ દુખ઼ક્ષઓ કમ્મક્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપજજઉ મહ એઅં, તુહ નાહ ! પણામકરણેણં.. સર્વ-મંગલ-માંગલ્યું, સર્વ
કલ્યાણકા૨ણમ્;
ઈ×ફલસિદ્ધી....... ૧
આભવમખંડા......૨