________________
-
(પ૬૪ )
તિમિર હારી રવિતણી છે, તેવી પ્રકાશિત ગ્રહોની કદી બની છે. જે ૩૭ વહેતા મદે મલિન ચંચળ શિર તે, ગુંજારવે ભ્રમરના બહુ ક્રોધી એ રાવતે તુલિત ઉદ્ધત હાથી સામે, આવેલ જોઈ તુમ આશ્રિત હૈ ન પામે.ા૩૮ ભેદી ગજેન્દ્ર શિર ત, રૂધિરવાળા, મોતી સમૂહથકી ભુમિ દિપાવી એવા; દેડેલ સીંહતણ દેટ વિષે પડે છે, ના તુજ પાદ ગીરી આશ્રયથી મરે તે છે ૩૯ જે જોરમાં પ્રલયના પવને થએલે, ઓઢા ઉડે બહુજ અગ્નિ દવે ધીકે; સંહારશે જગત સન્મુખ તેમ આવે, તે તુજ કીર્તન રૂપી જળ શાંત પાડે. એ ૪૦ છે જે રક્ત નેત્ર, પિક કંઠ સમાન કાળો, ઉંચી ફણે સરપ સન્મુખ આવનારે; તેને નિશક જન તેહ ઉલંઘી ચાલે, નામ નાગદમની દીલ જેહ ધારે. . ૪૧ છે નાચે તુરંગ ગજ શબ્દ કરે મહાન, એવું રણે નૃપતિનું બળવાન સિન્ય; ભેદાય છે તિમિર જેમ રવિ કરેથી, છેદાય શિવ્ર ત્યમ તે તુજ કીર્તનથી. ૪૨ બર્ષો થકી હણિત હસ્તિ રૂધિર કહે છે, દ્ધા પ્રવાહ થકી આતુર જ્યાં તરે છે; એવા યુધે અજીત શત્રુ જીતે જ તે, સ્વાર પંકજરૂપી વન શણ લે છે. કે ૪૩ છે જ્યાં ઉછળે મગરમચ્છ તરંગ ઝાઝા, ને વાડવાગ્નિ ભયકારી થકી ભરેલાં; એવાજ સાગર વિષે સ્થિત નાવ જે છે, તે નિભએ તુજતણું સ્મરણે તરે છે. છે ૪૪છે જે છે નમ્યા ભયદ રોગ જલદરેથી, પામ્યા દશા દુઃખદ આશ ન દેહ તેથી; વાવ-પદ્ય રજ અમૃત નીજ દેહે, ચોળે બને મનુજ કામ સમાન રૂપે. ૪૫