________________
( ૧૦૪)
श्री आत्मशिक्षानी सज्झाय.
રાગ—શ્રી વર્ધમાન જીન વિનવું,
જોચે' જતન કરી જીવડા, આયુ જાણું નાચેરે, લહે લાહા લક્ષ્મીતણા, પછીતા કાંઈ નવી થાયરે. જોચે’૦ ॥૧॥ દુલહે। ભવ માણસ તણેા, દુલહેા દેહ નિરાગાર, ફુલહા દયા ધરમ વાસના, દુલહેા સહગુરૂ સંજોગેારે. જોચે ॥ ૨ ॥ દિન ઉગે. દિન આથમે, ન વલે કાઇ દિન પા રે, અવસર કાજ ન કીધલું, તે મનમાંહી પસ્તાશેા૨ે. જો ાણા લેાભ લગે લખ વચિયા, તે પરધન હરી લીધાંરે, કેડે ન આવે કાઇને, કેડે કમ રહયાં કીધારે. જોચે જા માતા ઉદર ધા રહે, કાર્ડિ ગમે દુઃખ દીઠારે, ચેનિ જનમ દુ:ખ જે હવે, તે તુજ લાગે છે મીઠાંરે. જોચે ॥ ૫ ॥ હૈ હૈ ભવ આલે ગયેા, એકે અરથ ન સાચે રે, સહગુરૂ શીખ સુણી ઘણી, તાપણ સ ંવેગ ન વાચ્ચેારે જોયે ॥ ૬ ॥ માન મને કોઈ મત કરી, યમ જીત્યા નવી કેણેરે, સુકૃત કાજ ન કીધલ, એ ભવ હાર્યાં છે તેણે રે. જોચે ! છ !! જય જગદીશનાં નામને, કાંઇ નિચિંતા તું સૂવેરે, કાજ કરે અવસર લહી, સવી દિન સરખા ન તુવેરે. જોચે ૫ ૮ ! જગ જાતા જાણી કરી, તેમ એક દિન તુજ જાવારે, કર કરવા જે તુજ હુવે, પછી હાવે પસ્તાવાર, જોચેં ! હું ॥ તિથિ પરવે તપ નવિ કર્યાં, કેવલ કાયા તે' પાષીરે, પરભવ જાતાં જીવને, સબલ વિષ્ણુ કેમ હાસિરે, જોચે′૦ ૫ ૧૦ !! સુણ પ્રાણી