________________
(૪૮૮) થાસેરે. ચીરણછો છે ૬સંજમ ખંડાની ધાર, એમાં નથી સુખરે, બાવીશ પરિસહ છતવા, એ છે અતિ દુઃખરે. ચરણે જીવ ૭. દુખથી બળેલે દેખું, સંસાર આ ટોરે, કાયાને માયા જાણું, પાણીનું પરપોટોરે. ચીરણછો ૮ જાદવા કૃષ્ણ એમ ભણે, રાજ કરો ભારે, આજ્ઞા આપે આણું સ્થાપો, છત્ર શિર ધારેરે. ચારણુજી છે ૯. સોનાની થેલી કાઢે, ભંડારી બોલાઈરે, ઉઘે પાત્રા લાવો તમે, દીક્ષા દીઓ ભાઈરે. ચરણછો. મે ૧૦ આજ્ઞા પામી મોહેછવ કીધું, દીક્ષા આપે લીધીરે, દેવકી કહે છે જાયા, સંજમે ચિત સ્થાપરે. ચરણછો. ૧૧ મુજને તજીને જાયા, માતા મત કરજેરે, કર્મ ખપાવી ઈણ ભવ, વેલે મુક્તિ વરજેરે. ચરણછોડ ! ૧૨ . ગુરૂ આજ્ઞા લઈ કરી, મશાણે કાઉસ્સગ કીધેરે. સસરાયે ખીરાઠવ્યા, શાંત રસ પીધો રે. ચીરણુજી ! ૧૩ વેદના અનંતિ સહી, દેષ નવી જેયુરે, ઘર ભાતે લઈ કેવળ મુકિતએ મન મયુરે. ચરણજી | ૧૪ ધન કુમર જનમે, ગજ સુકુમાર નામરે, સમરથ થઈ જેણે, સાર્યા આતમ કામરે. ચારણ કુમર તુમે ગજસુકુમારરે..૧૫ાસંપૂણ.
नेमकुमारनी सज्झाय.
રાગસેના કેરાં કાંગરાને ધન ધન નેમકુમાર, જેણે સંજમ લીધેરે, પશુડા છેડાવી જેણે આતમ કાર્ય કરે. ચીરંજી નેમકુમાર બાળ બહાચારીરે, આ બાવીસમાં તીર્થકર થયા. ૧