________________
(૭) અંતર જતના જ્ઞાનની નવિ તેણે થાઓ. | આતમારા રાગ ઠેશ મલ ગાલવા, ઉપશમ જલ ઝીલે, આતમ પરિણતિ આદરી, પરપરિણતિ પીલે. આતમ | ૨૯ મે એને એ માહરે, એ હું એ બુદ્ધિ; ચેતન જડતા અનુભવે, ન વિમાસો શુદ્ધિ. | આતમ છે ૩૦ છે બાહિર દૃષ્ટિ દેખતાં બાહિર મન ધાવે, અંતર દ્રષ્ટિ દેખતાં, અક્ષય પદ પાવે. એ આતમ છે ૩૧ છે ચરણ હેય લજજાદિકે, નવિ મનને ભંગે; ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે. છે આતમ છે ૩૨ અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનુ મલ તોલે; મમકારાદિક યુગથી, એમ જ્ઞાની બેલે. છે આતમ ૩૩ છે હું કરતા પર ભાવને, એમ જેમ જેમ જાણે, તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કને ઘાણે. | આતામહ ૩૪ છે પુદગલ કર્માદિક તણે, કરતા વ્યવહારે; કરતા ચેતન કમને, નિશ્ચય સુવિચારે. એ આતમો ૫ ૩૫ કર્તા શુદ્ધ સ્વભાવને, નય શુદ્ધ કહીએ, કતા પર પરિણામને, બેઉ કિરિયા ગ્રહીએ. આતમ ૩૬
છે હાલ ચેથી છે વીરમતી પ્રીતિ કારણ એ દેશી છે શિષ્ય કહે જે પર ભાવને, અકર્તા કહ્યા પ્રાણી; દાન હરણાદિક કેમ ઘટે, કહે સદગુરૂ વાણું છે શુદ્ધ નય અર્થ મન ધારીએ. એ આંકણી છે ૩૭ ધર્મ નવિ દિએ ન વા સુખ દિએ, પર જતુને દેતે; આપ સત્તા રહે આપમાં એમ હદયમાં ચેતે. શુદ્ધ છે ૩૮ જોગ વિશે જે પૂગલ રહ્યા, નવિ જીવના તેહ, તેહથી જીવ છે જૂઓ, વલી'