________________
( ૨ ) | II અથ શ્રી અરવિન સ્તર છે.
આસણા જોગી—એ દેશી. શ્રી અરજિન ભવ જલને તારૂ, મુઝમન લાગે વારૂ રે; મન મોહન સ્વામિ, બાંહ્ય ગ્રહિ એ ભવજલ તારે, આ શિવપુર આરેરે. મન ૧તપ જપ મોહ મહા તોફાને નાવ ન ચાલે મારે. મન પણ નવિ ભય મુઝ હાથે હાથે, તારે તે છે સાથેરે, મન ૨ | ભગતને સ્વર્ગ વગથી અધિકું, જ્ઞાનને લ દેઈ, મનકાયા કષ્ટ વિના ફળ લહિયે, મનમાં ધ્યાન ધરેઈરે, મન મે ૩ છે જે ઉપાય બહુ વિધની રચના, એગ માયા તે જાણેરે, મન, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ પરાણેરે, મન ૪ પ્રભુપદ વલગ્યા તે રહ્યા તાજા, અલગા અંગ ન સાજા રે, મન વાચક યશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે, મન છે એ છે ઈતિ. }
છે અથ શ્રી અશ્વિનિન સ્તવન ..
નાભિરાયા કે બાગ છે એ દેશી છે તુજ મુજ રીઝની રઝ, અટપટ એહ ખરીરી, લટ પટ ના કામ, ખટપટ ભાંજ પરીરી. ૧ મલિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરિ; દેય રીઝણને ઉપાય, સાહામું કાંઈન જુએરી. ૨ દુરારાધ્ય છે લેક, સહુને સમ ન શશીરી, એક દુહવાએ ગાઢ, એક જે બેલે હસીરી; ૩ / લેક લોકેનર વાત, રેઝ છે દેય જુઈરી, તાત ચક ધુર પૂજ્ય, ચિંતા એહ હુઈરી, ૪