________________
વીર જિન દેવએ જે કરે ભવિયણ તપ અખંડિત તાસ સુરપતિ સેવ એ છે સંવત વધુ ગુણ અશ્વશશિ વળી, પિશ શુદ દશમી દીને પદ્યરંગ વાચક શિષ્ય તસ ગણિ, રામચંદ તપ વિધિ ભણે છે ઈતિ શ્રી પચ્ચખાણ સ્તવન.
श्री पंचमी स्तवन ( ઈડર આંબા આંબલી––એ દેશી. ) છે ઢાલ ૧ શ્રી ગુરૂ ચરણ નમી કરીર, પ્રણમી સરસ્વતી માય છે પંચમી તપ વિધિશું કરોરે, નિર્મલ જ્ઞાન ઉપાય છે ભવિક જન કીજે તપસાર છે ૧ છે જનમ સફલ નિરધાર છે ભવિક. લહીએ સુખશ્રીકાર છે ભવિકટ કીજે છે એ આંકણી છે સમવસરણ દેવે રે, બેઠા નેમી જિણુંદ બારે પરખદા આગેલેરે, ભાખે શ્રી જિનચંદ છે ભવિક છે ૨જ્ઞાન વડે સ સારારે, શિવપુરનો દાતાર છે જ્ઞાનરૂપી દો કહ્યોરે પ્રગટ તેજ અપાર છે ભવિક છે ૩ છે જ્ઞાન લેચન જબ નિરખીયેરે, તવ દેખે લેક અલેક છે પસુઆરે તે માનવીરે, જ્ઞાન વિના સવિ ફેક એ ભાવિક છે ૪ જ્ઞાની શ્વાસોશ્વાસમારે, કરમ કરે જે નાસ છે નારકીના તે જીવને રે, કેડિ વરસસુ વિલાસ પે ભવિકo ૫ | આરાધક અધિકા કરે, ભગવતી સૂત્ર મઝાર છે કીરીઆ વંતને આ લેટ, જ્ઞાન સકલ સિરદાર છે ભવિક છે ૬ કષ્ટ ક્રિયા તે સહુ