________________
કે આરાધના કરે છે વિધિ જેણે ચિત્તમાં રાખે છે તેણે પાપ પખાળી રે ભવ ભય દૂરે નાખે છે જિન વિનય કરંતા છે સુમતિ અમૃતરસ ચાખે છે ૮ છે
છે ઢાળ ૮મી છે
છે નમે ભવિ ભાવશું એ છે કે દેશી છે
સિદ્ધારથ રાય કુળ તિલે એ છે ત્રિશલા માત મલ્હારતો છે અવનિ તળે તમે અવતર્યાએ છે કરવા અમ ઉપકાર છે જે જિનવીરજીએ છે ૧ મેં અપરોધ કર્યો ઘણાએ છે કહેતાં ન લહુ પારો મે તુમ ચરણે આવ્યા ભણી એ છે જે તારે તે તાર છે જ| ૨ આશ કરીને આવી એ કે તુમ ચરણે મહારાજ તે છે આવ્યાને ઉખશે એ છે તે કેમ રહેશે લાજ છે જ૩ કરમ અલુજણ આકરાં એ છે જનમ મરણ જંજાળો છે હું છું એથી ઉભો એ છે છોડવ દેવ દયાળ છે જય૦ ના ૪ | આજ મારથ મુજ ફળ્યા એ છે નાઠાં દુઃખ દળ છે તુ જિન ચોવીશ એ છે પ્રગટ્યા પુન્ય કલેલ છે જ છે ૫ ભવ ભય વિનય કુમાર એ ભાવ ભકિત તુમ પાયતે છે દેવ દયા કરી દીજીએ એ છે બોધ બીજ સુપરસાય છે જયો છે ૬. .