________________
૫૦
સત્કમને અભાવે ભવાની નિષ્ફળતા.
कृतं मयाऽमुत्र हितं न चेह, लापि लेाकेश सुखं न मेऽभुत । अस्मादृशां केवलमेव जन्म,
जिनेश जज्ञे भवपूरणाय ॥ ६ ॥
મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સ’સારમાં સુખ અલ્પ પણ પામ્યા નહિ; જન્મ અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ માજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા.
અ:-હે ત્રણ જગતના નાથ આ ભવમાં અથવા પરભવમાં મેં કોઈનું પણ હિત કરેલ ન હાવાથી લેશમાત્ર પણ મને સુખ મળ્યું નથી; હે પ્રભુ ! અમારા જેવાના અવતાર તા જાણે ભવ પૂરો કરવા માટેજ થયા હાય તેમ લાગે છે.