________________
૧૮૮
હાય અથવા વિ હાય ॥ સુ॰ ક્ષેત્ર પલ્યાપમ ભાગ અસખ્યમાં, પ્રદેશ માને બહુ જોય ॥ સુ॰ ॥ ૫ ॥ ॥ || પ્રણ॰ || મતિજ્ઞાન પામ્યા જીવ અસખ્ય છે, કા પડિવાઇ અનંત સુ॰ ॥ સર્વ આશાતન વરો જ્ઞાનની, વિજયલક્ષ્મી લહેા સંત | સુ॰ ॥ ૬ ॥ પ્રભુ ઈતિ શ્રી મતિજ્ઞાન સ્તવનમ્ ॥
પછી જયવીયરાય કહી, ખમાસમણુ દેઈ ઈચ્છા કારેણ સદિસહ ભગવન્ ! શ્રી મતિજ્ઞાન આરાધના કાઉસ્સગ્ગ કરૂ ? ઈચ્છ... ! મતિજ્ઞાન આરાધનાર્ય કરેમિ કાઉસ્સગ્ગ વંદૃણવત્તિઆએ અને અન્નત્થ ઉસસીએછું. કહી એક લાગસના ચંદસુનિમ્મલયરા સુધીના અને ન આવડે તે ચાર નવકારના કાઉસ્સગ્ગ કરી કાઉસ્સગ્ગ પારી નમાતા સિદ્ધાચા પાધ્યાય સર્વ સાધુભ્ય કહી પછી થઇ કહેવી, તે નીચે લખીએ છીએ.
૫ અથ શુઇ ૫
(શ્રી સંખેશ્વર પાસ જિનેસર.—એ દેશી. ) શ્રી મતિજ્ઞાનની તત્ત્વ ભેદથી, પર્યાયે કરી વ્યા