________________
૫૮૭
પરમાતમ પરમેસરૂ એ, સિદધ સયલ ભગવાન ! મતિ જ્ઞાન પામી કરી, કેવલ લક્ષ્મી નિધાન ૯ ઇતિ ચૈત્યવંદન તલા જંકિંચિ૦ નમુત્યુ જાવંતિ જાવંતo | નમેહંત કહી સ્તવન કહેવું તે આ પ્રમાણે–
છે અથ સ્તવન લિખ્યતે |
in રસિયાની દેશી. પ્રણ પંચમી દિવસે જ્ઞાનને, ગાજે જગમાં રે જે સુજ્ઞાની શુભ ઉપગે ક્ષણમાં નિર્જ રે, મિથ્યા સંચિત ખેહ ને સુ | ૧ પ્રણ૦ | સંતપદાદિક નવ દ્વારે કરી, મતિ અનુગ પ્રકાશ સુo | નય વ્યવહારે આવરણ ક્ષય કરી, અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ I સુ ન ર પ્રણ. | જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, દો નય પ્રભુજીએ સત્ય / સુo I અંતરમુહુર્ત રહે ઉપચોગથી. એ સર્વ પ્રાણીને નિત્ય / સુo | ૩ | પ્રણo | લબ્ધિ અંતરમુહુર્ત લઘુપણે, છાશઠ સાગર જિઠું I સુo | અધિક નરભવ બહુવિધ જીવને, અંતર કદિયે નદિઠ I સુo | ૪ | પ્રણo | સંપ્રતિ સમયે એક બે પામતા,