________________
પરલ
૫ અથ શ્રી આત્મહિત સજ્ઝાય !
મારૂં મારૂં મ કર જીવ તું, જગમાં નહિ તાહરૂ કારે ।। આપ સવારથે' સહુ મલ્ય:' હૃદય વિચારીને જોયરે ! ।। મારૂ॰ ।। ૧ ।। નિ નિ આયુ ઘટે તાહરૂં, જિમ જળ અંજળી હાય રે ધર્મ વેળા નાવે ઢુકડો, કવળ ગતિ તાહરી હાયરે ! મારૂં॥૨॥ રમશું રઘુ રાચે રમે, કાંઠે લીધે ખાવળ ખાથરે ।। તન ધન યૌવન થીર નહીં, પરભવ નાવે તુજ સાથરે ! મારૂં ૫ ૩૫ એક ઘેર ધવળ મંગળ હુવે, એક ઘેર રુવે બહુ નારરે એક રામા રમે કન્થર્જી, એક છેડે શકળ શણગારરે ૫ મા૦માં ૪૫ એક ઘેર સહુ મળી બેસતાં,, નિત નિત કરતા વિલાસરે તેરે સાજનીચેા ઉઠી ગયા, થીર ન રહ્યો એક વાસરે ।। મારૂં ॥ ૫॥ એહવું સ્વરૂપ સંસારનું, ચેત ચેત જીવ ગમારરે દશ દ્રષ્ટાંતે દોહિલેા, પામવે મનુષ્ય અવતારરે ૫ માર્ ૫ ૬૫ હવિજય કહે એહવું, જે ભજે જિનપદ ર'ગરે તે નરનારી વેગે વરે, મુક્તિ વધુ કેરા સંગરે ! મારૂ॰ ।। ૭ ।। ઇતિ 11
"
૫ કલાવતીની સઝાય. ૫ શ્રીનગરી કાસ`ખીને રાજા એ કહિએ, નામે જેસંગ રા એન મિરે જેણે બેરખડા મેાકલ્યા, કરમે ભાઈ ના
૩૪