________________
૫૧૧
અથ શ્રી અયવતી સુકુમાલનું તેર ઢાલીયું.
-
દોહા.
પાસ જીનેશ્વર સેવીયે, ત્રેવીસમે જનરાય છે વિન નિવારણ સુખકરણ, નામે નવ નિધિ થાય છે ૧ | ગુણ ગાઉં અંતે કરી, અયવંતી સુકુમાળ છે કાન દઈને સાંભળો, જેમ હોય મંગળ માળ છે ૨
!
ઢાલ ૧ લી.
(દેશી ત્રિપદીની) (બે કરડી તામરે ભદ્રા વિનવે) એ દેશી.
મુનિવર આર્ય સુ હસ્તિરે, કિણહીક અવસરે; નયરી ઉજણી સમેસર્યા એ છે ૧ કે ચરણે કરણ વ્રત ધારરે, ગુણમણિ આગ, બહુ પરિવારે પરિવર્યા એ છે ૨ વન વાડી આરામરે, લેઈ તિહાં રહ્યા, દેય મુની નગરી પઠાવીયા એ છે ૩ . થાનક માગણ કાજ, મુનિવર મલપતા, ભદ્રાને ઘેર આવી. એ છે ૪ શેઠાણી કહે તામરે, શિષ્ય તમે કહેના, શેકાજે આવ્યા ઈહાં એ છે ૫ | આર્ય સુહસ્તિના શિષ્યરે, અમે છું શ્રાવિકા, ઉદ્યાને ગુરૂ છે તિહાં એ છે ૬. માગું છું તમ પાસર, રહેવા સ્થાનક પ્રાણુક