________________
૪૮૯
અથ તૃતીયા ધ્યયન સજ્ઝાય પ્રારંભ.
પંચ મહાવૃત પાલીચે' એ દેશી.
આધાકર્મી આહાર ન લીજિયે, નિશિèાજન નિવ કીજીયે, રાપિડ ને સઝાંતરને; પિડ વલી પરરિયે કે. ॥ ૧ ॥ મુનિવર એ મારગ અનુસરિયે, જિમ ભવજલ નિધિ તરીયે, મુનિ. એ॰ એ આંકણી. સાહામે આણ્યે. આહાર -ન લીજે; નિત્ય પિંડ નિવ આદરીયે, શી ઇચ્છા એમ પૂછી આપે, તે નવ અગી કરિયે કે. મુ॰ ॥ ૨॥ કંદ 'મૂલ ફુલ ખીજ પ્રમુખ વલી, લવણાદિક સચિત્ત; વર્ષે તિમ વલી નિવ રાખીજે, તેહ સન્નિધિ નિમિત્ત કે. મુ॰ાણા ઉવટણું પીઠી પર હરયે; સ્નાન કદા નવિ કરીયે, ગધ વિલેપન નવિ આરિયે, અંગ કુસુમ વિ ધરિયે કે, મુ॰ ॥ ૪ ॥ ગૃહસ્થનું ભાજન નિવ વાવિયે, પરરિયે વલી આભરણ; છાયા કારણુ છત્ર ન ધરિયે, ધરે નઉપાનહ ચરણ કે, મુ॰ ૫ ૫૫ દાતણ ન કરે દર્પણ ન ધરે, દેખે નિવ નિજ રૂપ, તેલ ચાપડીયે ને કાંસકી ન કીજે, દીજૈ ન વસ્ત્રે પ કે. મુ॰ ॥ ૬ ॥ માંચી પલંગનવિ એસીજે; કિજે ન વિજણે વાય; ગૃહસ્થગેહ નવિ એસીજે, વિષ્ણુ કારણ સમુદાય કે. મુ॰છા વમન વિરેચન ચિકિત્સા, અગ્નિ આરંભ નિવ કીજે; સેાગઠાં સેત્ર'જ પ્રમુખ જે ક્રીડા, તે પણ