SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ રૂધીરે સમાન તે સઘલું પાણી રે; અન્ન તે આમીષ સરીખું જાણે રે, દીનાનાથ જબ થયે રાણો છે. મુનિ ૫૪ સાબર સુયર ઘુવડકારે, મંઝાર વિધુને વલી નાગ રે, રાત્રી ભેજનથી એ અવતાર રે, શીવ શાસ્ત્રમાં એસ વિચાર રે, મુનિજન ભાવે એ વ્રત પાપા નું ખાધાથી જ દર થાયરે, કીડી આવે બુદ્ધી પલાય રે; લીયાવડે જે ઉદરે આવે, કુષ્ટ રેગી તે નર થાવે રે, મુનિજન ભાવે એ વ્રતટ છે ૬શ્રી સીદ્ધાજીનાગમમાંહિ રે, રાત્રી ભે જન દેષ ત્યાંહિ રે, કાન્તી વિજય કહે એ વ્રત પાલે રે, જે પાલે તે ધન્ય અવતારે રે; મુનિજન ભાવે એ વ્રત પાલો રે આપણા ઈતિશ્રી છઠા વતની સઝાય છે સમાપ્ત છે અથ શ્રી શ્રીપાલની સઝાય. સરસતિ ભાત મયા કરે, આપ વચન વિલાસરે; મયણાસુંદરી સતિ ગાયનું, આણું હિંડે ભારે. પાવા નવ પદ મહિમા સાંભલે, મનમેં ધરી ઉલાસરે; મયણાસુંદરી શ્રીપાલને, ફલીયે ધરમ ઉદારોરે. નવ મારા માનવ દેસ માહે વલી, ઉજેણી નયરી જામરે; રાજ કરે તિહાં રાજી, "હવી પાલ નરદર. નવ મારા રાય તણી મન મેહની, ઘરણી અને પમ દેયરે, તાસ કુંખે સુતા અવતરી, સુર
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy