________________
૪ss
જે તૃષ્ણા તરૂણી મ્યું મોહિયા, તીણે વીસે વસવા ઈચ્છા તૃષ્ણા તરૂણી જસ ઘર બાલા, તે જગ સગલાના ઉસીયાલા મેરા આ૦ તૃષ્ણા તરૂણી જિણે પરિહરી, તિણે સંજમ શ્રી પોતે વરી; સંયમ રમણી જસ ઘર પટરાણી, તેહને પાય નમેં ઇંદ્રઈંદ્રાણી, જા આ૦ સંજમ રાણી પ્યું જેહ રાતા, તેહને ઈહ ભવ પરભવ સુખસાતા; પાંચેવ્રતની ભાવના કહી, તે આચારંગ સુત્રે લહી. પા આ૦ શ્રીકિર્તિવિજય ઉવઝાય તણ, જગ માંહે જસ મહિમા ઘણો; તેહને શીષ્ય કાંતિ વિજય કહે, એહ સઝાય ભણે તે સુખ લહે દા આ૦ ઇતિ
અથ શ્રી છઠા વતની સઝાય પ્રારંભા
સકલ ધર્મનું સાર તે કહિયે રે, મનવંછીત સુખ જે હથી લહિયે રે, રાત્રી ભોજનને પરીવાર રે, એ છઠું વ્રત જગમાં સાર રે, ૧ મુનિજન ભાવે એ વ્રત પાલે રે, રાત્રી ભોજન ત્રીવીધે ટાલો રે, દ્રવ્ય થકી જે ચાર આહાર રે; રાત્રે ન લીએ તે અણગાર રે રાત્રી ભોજન કરતાં નિરધાર રે, ઘણા જીવને થાય સંહાર રે. મુનિન્ટ છે ૨. દેવ પુજા નવી સુજે સ્નાન રે, સ્નાન વિના કીમખાઈએ ધાન રે, પંખી જનાવર કહિયે જેહરે, રાત્રે ચણ ન કરે તે હરે; મુનિ ૧ કે ૩ છે મારકંડ રૂષીસર બોલ્યા વાણી રે,