________________
૪૭૬ વૃતને સમુદ્રની ઉપમા, બિજાનદિય સમાન છે. ઉત્તરાધ્યને તે બત્રીસમેં, ભાખે છન વર્ધમાન છે ૩ એહ૦ કેસ્યા મંદિરે ચોમાસું રહ્યાં, ન ચલ્યા સીયલે લગાર છે તે થુલી ભદ્ર નરે જાઉ ભામણે, નમે નમે રે સો સો વાર છે છે એ સીતા દેખીરે રાવણ મહિયે કીધા કેડ ઉપાય છે સીતા માતારે સીલે નવીચલ્યાં, જગમાં સહું ગુણ ગાય છે પછે એ સીયલ વિડ્રણારે માણસ કુટરા, જેહવાં આવેલ કુલ સીયલ ગુણે કરિ જે સોહામણાં, તે માણસ બહુ મલ છે ૬ છે એ. નીત ઉઠીને તસ સમરણ કરૂં જેણે જગ જીરેકમ વ્રત લઈનેંરે જે પાલે નહી, તેહનું ન લીજે રે નામ છા એક દસમા અંગમાંરે સીયલ વખાણીઓ; સકલ ધર્મનું રે સાર છે કાંતિ વિજય મુનીવર ઈમ ભણે સીયલ પાલે નરનાર છે ૮ છે
છે પાંચમા મહાવતની સઝાય છે
હવે રાય શેઠ તે બિહજણાં છે એ દેશી છે
આજે મનોરથ અતિગણું, મહાવ્રત ગાવા પંચમાતણું તિહાં સર્વ થકિ પરિગ્રહ તજીએ, જેહને સંજમ રમણિ અતી ભજીએ છે ૧ મે આ જેહથી સંજમ યાત્રા નીર વ હિએ, તે તે પરગ્રહમાહિં નવી કહિએ, જે ઉપરે મુનિ ઈછા હિયે ઘણિ, તેહને પરિગ્રહ ભાખે ભગધણી, છે આ