________________
૪૬
પામ્યારે લોકા લોકનારે, દિઠા સઘલારે ભાવ છે આ૦ મે ૧૪ છે આવિરે જિનપદે થાપિયેરે, દેશના દીએ અમૃતધારા છે પરખદા બૂજિરે આતમ રંગથી, વરિયા સિવપદ સાર, છે આ૦ ૫ ૧૫ છે
|| ઇતિ ગૌતમની સઝાય છે
ગોયમની સઝાય.
ગેયમ પૂછે શ્રી મહાવીરનેરે; ભા ભા પ્રભુજી સંબંધ પડીકમણાથી સ્ડ ફલ પામીએ; મ્યું ત્યું થાશે પ્રાણને બંધરે, એ ના ગેટ સાંભલ ગોયમ જે કહું પુન્યથીરે, કરણી કરતાં જે પુન્યનું બંધરે, પુન્યથી દુજે અધિક કોન હીરે; જેથી થાયે સુખ સંબંધરે.જરા ગોટ ઈચ્છા પડિકામણ કરિપામિએ, પ્રાણિને થાયે પુણ્યનું બંધરે; પુન્યની કરણી જ ઉવેખસ્પેરે, પરભવ થાયે અંધ અંધરે. ૩ ગોત્ર પાંચ. હજાર ને ઉપર પાંચસેરે, દ્રવ્ય ખરચી લખાવું જેહરે છે વાભગવઈ પન્નવણા તણી, મુકે ભંડાર પુન્યનિહરે. . ગેપાંચ હજારને ઉપર પાંચસેરે, ગાયે ગર્ભવંતિ જેહરે, તે તે અભયદાન દેતાં થકારે, મુહપતિ અપ્યાનુ પુન્ય એ હરે પાપા ગે દસ હજાર ગોકુલ ગાય તણા, એકેકે દસ