________________
૪૬૦ રાખસે મેરિલાજ છે આ ૪ વલિસુલપાણિરે અજ્ઞાનિ ઘણેરે, દિધું તુજનેરે દુખ કરૂણા આણીરે તેના ઉપરરે, આપ્યું બહાલું રે સુખ છે આ૦ પા જે અયમંતેરે બાલક આવિરે, રમત જલપું રે તેહ છે કેવલ આપિરે આપ સમકિયેરે, એવડે સ તસ સનેહ છે આ ૬ જે તુજ ચરણે આવિ ઇંસિયારે, કિડ્યો તુજને ઉપસર્ગ. સમતા વાલીરે તે ચંડકેસિયેરે, પાયે આઠમેરે સ્વર્ગ છે આ૦ | ૭ | ચંદન બાલારે અડદના બાકલારે, પડિલા
ભ્યા/મે સ્વામ, તેહને કિધિરે સાહૂણિમાવડિરે, પિચાડિ સિવદ્યામ છે આ૦ ૮ દિન ખ્યાસિના માતપિતા હુવેરે, બ્રાહ્મણ બ્રાહ્મણિ દેય છે સિવપુર સંગિરે તેહને તેં ક્યારે, મિથ્યા મલ તસ ઘોય છે આવે છે અરજુન માલિસે જે મહા પાતકિરે, મનુજને કરતે સંહાર છે તે પાપિને પ્રભુ તમે ઉધરે, કરિ તેહ સુપસાય છે આ૦ મે ૧૦ છે જે જલચારિરે હું દેડકરે, તે તુમ ધ્યાન સુહાય સેહમ વાસિરે તે સુરવર કિયેરે, સમક્તિ કેરે સુપરસાય છે આ છે ૧૧ છે અદ્યમ ઉદ્યર્યારે એહવા તે ઘણારે, કહું તસકે તારે નામ છે મારે તારા નામને આસરોરે, તે મુજ ફલસેરે કામ આવે છે ૧૨ કે હવે મેં જાણ્યરે પદ વિત રાગનુંરે, જે તે ન ધરે રાગ છે રાગ ગયેથી ગુણ પ્રગટયા સવેરે, તે તુજ વાણિ મહા ભાગ છે આ છે ૧૩ સંવેગ રંગિરે ક્ષેપક શ્રેણે ચરે, કરતે ગુણને જમાવ કેવલ