________________
૨૬૬ નિર્વાણ, છે પ છે ભાવ ઉોત ગયો હવે, કરે દવ્ય ઉત, ઈમ કહી રાય સર્વે મલી, કિધિ દીપક જેત, છે ૬ો દીવાલી તિહાંથી થઈએ, જગમાં પ્રસિદ્ધ, પ કહે આરાધતાં, લહિએ અવિચલ રૂદ્ધિ. ૭
દેહેરે જવાના ફલ વિષે ચૈત્યવંદન.
છે પ્રણમું શ્રી ગુરૂરાજ આજ, જિનમંદિર કરે છે પુન્ય ભણી કરસ્યું સફલ, જિન વચન ભલે ૧ છે દેહરે જાવા મન કરે, ચોથ તણું ફલ પાવે છે જિનવર. જુહારવા, ઉઠતાં છઠ પોતે આવે છે ૨ | જાવા માંડ્યું એટલે એ, અઠ્ઠમ તણે ફલ જોય ને ડગલું ભરતા જિન ભણી, દશમ તણો ફલ હોય છે ૩જાઈમ્યું જિનહર ભણી, મારગ ચાલંતા છે હવે દ્વાદશતણું, પુન્ય ભક્ત માલંતા છે કે અર્ધ પંથ જિનવરભણી, પનરે ઉપવાસ છે દીઠું સ્વામિતણું ભુવન, લહિએ એક માસ છે પ જિનહર પાસે આવતા એ, છમાસિ
ક્લ સિદ્ધ છે આવ્યા જિનહર બારણે, વરસિત ફલ સિદ્ધા ૬ો સો વરસ ઉપવાસ પુન્ય, પરદક્ષણા દેતાં