________________
તે કહાંથી પહોંચે આસ છે જનજી કીમ મળેરે છે ૧ છે કહે ભોલા સુવ્યલેલે, તુંસરાગી પ્રભુ વૈરાગી માં વડે રે કીમ આવે પ્રભુ આહી છે જ ૨ ચલ મજીઠ સરખે ઇનજી સાહીબેરે, તું ગલીને રંગ કટ કાચ તણે મુલ તુજમાં નહીં રે ! પ્રભુ નગીને રંગ છે જીવે છે ૩. શ્રી ભમર સરીખે ભેમી શ્રી ભગવંતજીરે, તું તો માખી : તેલ કે સરીખા સરીખે વિણ કણ બાજે ગઠીરે, તું હૃદય વિચારી બોલ છે જીવ છે ૪ કરમ સાથે લપટાણે તું જીહા લગેરે, તહાં લગે તુજનેકાસ છે સમતાનો ગુણ જ્યારે તુજમાં આવશેરે, તિહારે જઈશ પ્રભુની પાસ છે જ છે ૫ |
| ઢાળ છે ૭ | શ્રી મંધર સ્વામી તણી ગુણમાલા, જે નર ભાવે ભણશેરે છે તસ સીર વૈરી કેઈ નહી વ્યાપે છે કરમ શત્રુને હશેરે છે હમચડી છે હમચડી મારી હેલરે છે સીમંધર મેહન વેલરે છે સત્યકી રાણીને નંદન નીરખી છે સુખ સંપતીની ગેલરે છે હમચડી ૫ શ્રીમંધર સ્વામી તણી ગુણમાલા છે જેનારી નીત્ય ગણસરે છે સતી સહાગણ પીહર પસરી કે પુત્ર સુલક્ષણ જણશેરે છે હમ | સીમધરસ્વામી શીવપુર ગામી પ કવિતા કહે સરનામી વંદણું માહરી હૃદયમાં ધારી છે ધરમલાભ ઘો સ્વામી છે હમચડી | શ્રી તપગચ્છને નાયક સુંદર છે શ્રી વિજય દેવ પટેધરરે છે કિરતી જેહની જગમાં ઝાઝી છે બેલે નરને ૧૬