________________
૧૫ર
ભુખ તૃષા વલી ત્રાસ છે રેમ રેમ પીડા કરે, પરમાધામીને ત્રાસ | શ્રી ને ૬ રાત દિવસ ક્ષેત્ર વેદના, તિલ ભર નહીં તિહાં સુખ એ કિધાં કરમ તિહાં ભગવે, પામે જીવ બહુ દુખ છે શ્રી છે ૭એક દિનની નવકારસી, જે કરે ભાવ વિશુદ્ધ છે સે વરસ નરકને આઉ, દૂરી કરે જ્ઞાની બુદ્ધ | શ્રી ૫૮ નિત્યે કરે નવકારશી, તે નર નરકે નહી જાય છે ન રહે પાપ વળી પાછલા, નિર્મળ હજી કાય છે શ્રી ૯ છે તે ઢાલ છે ૨ | વિમલાસર તિલે છે એ દેશી
સુણ ગૌતમ પિરિસી કિયા, મહામોટો ફલ હોય છે ભાવશું જે પિરિસી કરે, દુર્ગતિ છેદે સેય છે સુ છે ૧ નરક માંહે જીવ નારકી; વરસ એક હઝાર | કરમ ખપાવે નરકમાં, કરતાં બહુત પુકાર | ૨ | દુર્ગતિ માંહે નારકી, દશ હજાર પરિમાણ છે નરકને આઉ ખિણ એક મેં, સાઢ પિરસી કહાણ | ૩ | પુરિમઢ કરતાં જીવડાં, નરકે તે નહીં જાય છે લાખ વરસ કરમના કટે, પુરિમઢ કરત અપાય છે ૪ લાખ વરસ દસ નારકી, પામે દુઃખ અનંત છે એટલા કરમ એકાસણે, દુરિ કરે મન ખંત છે ૫ છે એક કેડિ વરસાં લગે, કરમ ખપાવે જીવ ને નિવિ કરતાં ભાવશું, દુર્ગતિ હણે સદીવાદા દસ કે જીવ નરકમેં, છતરે કરે કર્મ દૂર છે તિતરે એકલઠાણહિ, કરે સહી ચકચુર છે