________________
૧૩૦
સુર ગિરિ ધિર, ગંભિર જગ ત્રય સરણ, દુર મતિ હરણ; દુર ધર ચરણ, સુખ કરણ શ્રી પાર્શ્વજીનેદ, નત નાગે,નમત સુરેદ,ક્રિતભદ્ર; ૧ નેમનાથના શ્લાક.
રાજ યાન સમિહંતે ગજગટા ટંકાસ રાજિતઃ તૈવાકય ક્ષતિ ચારૂ ચંદનિ લિલાવતિ ચાગિન ચહે સંસાર મહા સમુદ્ર મથને ભાવિયમ પાચલે સાય નેમિ જીનેશ્વરે વિજયતે યાગિદ ચુડામણિ
ચિંતામણી પાર્શ્વનાથના શ્લોક.
શ્રિમત માલવ દેસ ભામિ લલના ભાલે સ્થલે, ભુસણું: સેત્રેય મક્ષિસ્વર જીન પતે પાર્શ્વ પ્રમાદ પદ; આધિ વ્યાધિ વિનાસન દુખ હર, મિથ્યા અપવાદ તે નામઃ દુષ્ટ મલેચ્છ; રિપુ કષ્ટ હરણ શ્રી પાર્શ્વ ચિંતામણીઃ ॥ અથ ચૈત્યવંદના
શ્રી સિદ્ધચક્ર આરાધિયે, આસા ચૈતર માસ, નવદિન નવ આંખિલ કરી, કીજે આલી ખાસ, ॥ ૧ ॥