________________
કર્તા શ્રી પૂજ્ય અમૃતવિજયજી મહારાજ (3 તેરે નેનોંકી મેં બલિહારી, માનું છકી સમતા મતવારી-તે ચંચલતા ગતિ મીનકી હારી, અંજર વાર હજાર ઉવારી-તેo...(૧) જીતી ચકોરની શોભા સારી, તાસોં ભખે અગનીદુખ ભારી-તેo....(૨) લાજયો પંકજ અલિકુલ ગુનધારી, ભએ ઉદાસ હુએ જલચારીતેo.....(૩) ત્રાસિત હરન નયન સુખ છારી, તપસી હોત ચલે ઉજારી-તેo...(૪) - જેતી કહું ઉનકી ઉપમારી, અભિનંદન જિન પર સબ વારી-તેo....(૨) એસી સુભગતા કામનગારી, દીજે અમૃતદેગમેં અવતારી-તે.....(૬)