________________
શલ્ય પ્રકાશે ગુરૂ મુખે, હોય તસ ભાવ વિશુદ્ધ તે હસી હારે નહીં રે, કરે કર્મશું યુદ્ધ જ. ૪ અતિચાર ઈમ પડિકીમીરે, ધર્મ કરી નિઃશલ્ય જિત પતાકા તિમ વરરે, જિમ જગપલી મલ્લાજબાપા -વંદિત્ત વિધિશું કહોરે, તિમ પડિક્રમણ સૂત્ર છે આવશ્યક ઈસ્યુરે, પડિક્રમણ સૂત્ર પવિત્રાજવાદા
છે હાલ ૫. ! હવે નિસણો ઈહાં આવીયાએ દેશી છે વૈદ્ય વિચક્ષણ જેમ હરે એ, પહેલાં સેલ વિકારતે છે દેષ શેષ પછી રૂઝવા એ, કરે ઔષધ ઉપચાર છે અતિચાર ત્રણ રૂઝવાએ, કાઉસગ્ગ તિમ હોય તે નવ પલ્લવ સંયમ હવે એ, દૂષણ નવી રહે કેયને મેરા કાયાની સ્થિરતા કરી એ, ચપલ ચિત્ત કરી ઠામતે વચન જોગ સવિ પરિહરીએ, રમીએ આતમરામતે ૩ શ્વાસ ઉશ્વાસાદિક કહ્યા એ, જે સેલે આગારતે તેહ વિના સવિ પરિહરી એ, દેહ તણા વ્યાપારતે ૪ આવશ્યક એ પાંચમું એ, પંચમ ગતિ દાતારતે -મન શુદ્ધ આરાધિએ એક લહીએ ભવને પારતે પા
છે ઢાલ ૬
વાલમ વહેલારે આવજે-એ દેશી છે સુગુણ પશ્ચફખાણ આરાધજે, એહ છે મુકિતતું તરે આહારની લાલચ પરિહરે, ચતુર ચિત્ત તું ચેતરે
સુવાળા