________________
- ૪૦
ચારવાર ગુરૂ ચરણે, મસ્તક નામીએરે. બાર કરી આવર્ત
ખામેરે ખામેરે ખામેરે વલી તેત્રીસ આશાતનારે પરા ગીતાર્થ ગુણ ગિરૂઆ ગુરૂને વંદતારે, નીચગેત્ર ક્ષય જાય છે થાયેરે થાયે રે ઉંચ ગેત્રની અરજનારે પસા આણ લગે કેઈ ન જગમાં તેહનીરે, પરભવ લહે
સૌભાગ્યો ભાગ્યરે ભાગ્યરે દીપે જગમાં તેનું કૃષ્ણરાય મુનિવરને દીધાં વાંદણાં રે, ક્ષાયિક સમકિત સાર છે પામ્યારે પામ્યારે તીર્થંકર પદ પામશે રે પા શીતલ આચાર્યજિમ ભાણેજનેરે, દ્રવ્ય વાંદણ દીધા ભાવેરે ભાવેરે દેતાં વાલી કેવલ લધુરે દા એ આવશ્યક ત્રીજું એણપણે જાણજો રે, ગુરૂવંદણ અધિકાર કરજે રે કરજેરે વિનય ભકિત ગુણવતની
હાલ ૪
ચેતન ચેતોરે ચેતના–એ દેશી છે જ્ઞાનાદિક જિનવર કહ્યાં છે, જે પાંચે આચાર તે ! દયવાર તે દિન પ્રતિરે, પડિકકમીએ અતિચારા
' જયે જિન વીરજી એ ના આલઈને પડિક્કમીએરે, મિચ્છામિ દુક્કડં દેય મન વચ કાયા શુદ્ધ કરીને, ચારિત્ર ચેખું કરેય
- જયા મેરા અતિચાર શલ્ય પરે, ન કરે દેષ પ્રકાશ માછી મલ્લ તણે પરેરે, તે પામે પરિહાસ છે જ૩