________________
- અમૂલ્ય તવ :બહુ પુન્ય કેરા પુંજથી, શુભ દેહ માનવને મલ્ય, તે અરે ભવ ચકને, આંટે નહી એકે ટળે; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો રાચી રહ?
લક્ષમી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે ? શું કુટુંબ કે પરિવારથી, વધવા પણું એ નય ગ્રહે; વધવાપણું સંસારનું, નર દેહને હારી જ, એને વિચાર નહીં અહે હો ! એક પળ તમને હવે.
| | ૨ | નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, યે ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન, જેથી જજીરેથી નીકળે; પર વસ્તુમાં નહી મુંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાતું દુઃખકે સુખ નહી. ૩ હું કેણ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારૂ ખરું? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરૂં; એના વિચાર વિવેક પૂર્વક, શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્વ અનુભવ્યાં. ૪