________________
તે પ્રાપ્ત કરવા વચન કેનું, સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માને, તેહ જેણે અનુભવ્યું; રે આત્મ તારે આત્મ તારે, શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમ દ્રષ્ટિ , આ વચનને હૃદયે લખે. ૫
- શ્રી ગુરૂ સ્તુતિ – દુહા : ગુરૂ મેટે સંરકારમાં, ગુરૂ સમ અવર ન કેય; ત્રણ કાલે ત્રણ લેકમાં, ગુરૂ પદ ગિરૂઓ જેય. મે ૧ નિર્લોભી વિરલાલચી, નિર્મલ નિર અહંકાર; નિષ્કારણ બધુ ગુરૂ, શુદ્ધ પ્રરૂપણ હાર. ૫ ૨ . ગુરૂ ચંદન ગુરૂ આરસી, ગુરૂ ગૌતમ અવતાર; એવા સદ્દગુરૂ કબ મીલે, ટાલે સર્વ વિકાર. છે ૩ છે ગુરૂ શબ્દાર્થ સાગરે, તરતાં પાર ન થાય; તે શું કહેવું તેહમાં, જશ ગુરૂતા પ્રગટાય. ૪ દેવ ગુરૂ એ દયમાં, મેટા ગુરૂ ગુણવંત સ્વપર પ્રકાશક સદ્દગુરૂ, એલખાવ્યા ભગવંત છે ૫ છે સર્વ તત્વનું તત્ત્વ છે, સર્વ શાસ્ત્રનું મુખ; સર્વમાન્ય ગુરૂદેવ છે, આપે શિવપુર સુખ. . ૬ ગુરૂ મુખ નિરખી સાંભળે, પરમ પુરૂષ સમુદાય; રેમ રોમ જ્યોતિ જગે, ધર્મ રત્ન પ્રગટાય. ૭