________________
- ૨૦૨
અણુ પ્રારથતા ઉદ્ધર્યા રે, આપે કરીય ઉપાય; પ્રારથતા રહે વિલવતારે, એ કુણ કહીયે ન્યાય.
છે જિતું છે ૪ સંબંધ પણ તુજ મુજ વિગેરે, સ્વામી સેવક ભાવ; માન કહે હવે મહેરરે, ન રહ્યો અરજ પ્રસ્તાવ.
છે જિતું છે પ. ૩૭ – શ્રી નમિનાથ જિન સ્તવન છે
સુમતિનાથ ગુણ શું મિલીજી–એ દેશી એકવીશમા જિન આગલે, અરજ કરૂં કર જોડ; આઠ અરિએ મુજ બાંધીજી,તે ભવ બંધન તેડ.
પ્રભુ પ્રેમ ધરીને અવધારે અરદાસ. | ૧ | એ અરિથી અલગા રહ્યાજી, અવર ન દીસે દેવ; તે કિમ તેહને જાચીયેજી, કિમ કરૂં તેહની સેવ.
કે પ્રભુ ૨ હાસ્ય વિલાસ વિનેદમાંજી, લીન રહે સુર જેહ, આપે અરિગણુ વશ પડયાજી, અવર ઉગારે કિમ તેહ.
! પ્રભુત્ર છે ૩ છે. છત હોય તિહાં જાચીયેજી, અછતે કિમ સરે કાજ; ગ્યતા વિણ જચતાજી, પિતે ગુમાવે લાજ.
| | પ્રભુ ! ૪ | નિશ્ચય છે મન માહરેજી, તુમથી પામીશ પાર; પણ ભુખ્યો જન સમેજી, ભાણે ન ટકે લગાર.
પ્રભુત્વ | ૫ |