________________
૧૯૮ ઉપગારી અરિહંતજી, મહિમાવંત મહંત, મેરે ! નિષ્કારણ ગવચ્છલ, ગિરૂએ ને ગુણવંત. મેરે !
સુગુ || ૪ | જ્ઞાનાનંદે પૂરણે, ભાખે પરમ ઉદાર; મેરે ! સ્યાદ્વાદ સુધારસે, વરસે ક્યું જલધાર. મેરે
સુગુરુ છે ૫ છે અતિશય ગુણ ઉદયે થકી, વાણીને વિસ્તાર; મેરે બારે પરષદા સાંભળે, જેયણ લગે તે સાર. મેરે
સુગુર છે ૬ છે સારથવાહ શિવ પંથને, આતમ સંપદ ઈશ; મેરેટા ધ્યાન ભુવનમાં ધ્યાવતાં, લહીયે અતિશે જગીશ. મેરે.
સુગુ છે ૭ છઠ્ઠો ચકી દુઃખ હરે, સત્તરમે જિન દેવ; મેરે ! મેટે પુન્ય પામી, તુમ પદ પંકજ સેવ; મેરે.
સુગુ | ૮ | પરમ પુરૂષની ચાકરી, કરવી મનને કેડ; મેરે ઉત્તમવિજય વિબુધતણે, રતન નામે કરોડ; મેરે !
૩૪- શ્રી અરનાથ જિન સ્તવન
સંભવ જિનવર વિનતિ-એ દેશી. છે અર જિનવર દીયે દેશના, સાંભળ ભવિ પ્રાણી, મીઠી સુધારસ સારિખી, સુણીયે અનુભવ આણરે.
છે અ૨૦ કે ૧ |