________________
(૧૦) જિનવર કેરા દોનને મહિમા, ભાખ્યો એમ સિદ્ધાતેરે, બાર વરસ લગે ખટખંડ સુધી, સઘલે શાંતિ વરે સુ છે ૧૯ મે ચોસઠ ઇંદ્રાદિક સુર સાવલા, લીજે દાન ઉચ્છાહેરે, બાર વરસ લગે કલહ ન હોવે, તેને પણ મહા માહેર, સુ. ૨૦ ચક્રી હરિ ગૃપ દાનના ટકા, યુકે નિજ કાશે ઉલટેરે, બાર વરસ લગે કેશથી ટકા, કાઢતાં કિમહિ ન ખુટેરે, સુ. ૨૧ ઇત્યાદિક તે દાન થકી જન, બાર વરસ જસ ગાયરે, વલી તે દાનથી બાર વરસના, રાગીના રાગ તે જાયરે, સુ. ૨૨ વલી તસ નૂતન રાગ ન પ્રગટે, બાર સંવછરે સુધેિરે, મંદ બુદ્ધિ કઈ દાનજ લેવે, હવે સુરગુરૂ બુદ્ધિ, સુ. ૨૩ | એહવા પંચ દશ અતિશય પ્રભુના, વરસીદાને પ્રગટેરે, ઈમ દાન દેઈ પ્રભુ સંયમ લેઈ, ઉપશમે કર્મને ઝપટેરે, સુ.
૨૪ કેવલ લેઈ શિવરમણ વશ કરી, ત્રિજન નાયક ઉલસેરે, દાન પ્રભાવે ત્રિગડે બેસી, કેવળ કમળા વિસેરે, . . ૨૫ દાન દેવાની જે વિધિ ભાખી, સયલ તિર્થંકર કેરીરે, વિચારસારગ્રંથ મોજાર, જે એ સાખ ભલેરીરે, સુ. ૨૬ ઈણપરે ભવિયાં તમે પણ નિસુણ, દેજે દાન અભ. ગર, ઇહભવે પરભવે સુખ અનંતાં, ઉલટે ગંગ