________________
સુર નાર દાનવ વિમાનમાંરે, તારી તાહરી સેવ, જ્ઞાનવિમલ કહે જગતમાંરે, તુહી દેવનેક દેવ; શંખેશ્વરા તુહી દેવનકે દેવ, ભટેવાછતુહી દેવકે દેવ. - ૨૧ શ્રી શાંતિનાથનું સ્તવન શાંતિ જિનેસર સાહિબારે, શાંતિ તણે દાતાર સલુણ; અંતરજામી છો માહરારે, આતમના આધાર. સ. શ૦૧ ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મલવાને કાજ, સ0 નયણુ ચાહે પ્રભુ નિરખવારે, ઘો દરિણમહારાજ. સશાં ૨ પલક ન વિસરો મન થકીરે, જેમ મોર મન મેહ, સહ એક પખ કેમ રાખીયે રે, રાજ કપટને નેહ. સ. શ૦૩ નેહ નજર નિહાલતા, વાધે બમણે વાન, સત્ર અખૂટ ખજાને પ્રભુ તારે, દિયે વંછિત દાન. સશ૦૪ આશ કરે જે કઈ આપણુંરે, નહીં મૂકીએ નીરાશ, સ) સેવક જાણી તે આપણેરે, દીજિયે તાસ દિલાસ. સશ૦૫ દાયકને દેતાં થકાં રે, ક્ષણ નવિ લાગે વાર, સટ કાજ સરે નિજ દાસનાંરે, એ મહોટ ઉપગાર. સ. શેર એવું જાણુને જગધણીરે, દિલ માંહી ધરજો યાર, સટ રૂપવિજય કવિ રાયનોરે, મોહન જય જયકાર. સ. શાં
૨૨ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. નારે પ્રભુ નહિ માનું નહિમાનું અવરની આણ, નારે પ્રભુ
મહારે તાહારૂં વચન પ્રમાણે નારે પ્રભુ