________________
મનુષ્ય ગતિમાંરે ધર્મ કર્યો નહી, દુખ લહ્યું ઠામ ઠામ.ધર્મ૦૫ હવે તુજ દર્શન ર૫ર્શન યોગથી, છમ હોય કનક પાષણ, તિમ મુજ આતમ સ્વામી યોગથી,પામશે પદ નિરવાણ, ધર્મ ૬ નાશક નગરેરે દક્ષિણ દેશમાં, દેખે તુજ દેદાર : કમલ વિજય કહે તુજ દર્શન થકી, પા ભવનેરે પારધર્મ છે
૧૭ ભરૂચમાં રૂષભદેવજીનું સ્તવન. |
(દેશી લલનાની. ) આદિ જિન અવધારીયે લલના, લાલ હો મહેર કરી મહેરબાન, એ પ્રભુ સેવો લલના ભગુપુર નગરે શોભતા લલના, લાલ હો કરીયે એક ચિત્ત ધ્યાન.
એ પ્રભુ સેવારે લલના. ૧ નાભીરાય કુલ ચાંદલે લલના, લાલ હો મરૂદેવી માત મલ્હાર; એ પ્રભુ સેરે લલના; ભરત ભૂપે કર્યો કે વળી લલના. લાલ હ આરિસા ભુવન મજાર,
. એ પ્રભુ સેવારે લલના. ૨ બાહુબલિને કહ્યું લલના, લાલ હો સનમુખ કેવલ નાણ, એ પ્રભુ સેવારે લલના જુદ્ધકરતાં વારિયા લલના, લાલ હ પુત્ર અઠાણું સુજાણ,
એ પ્રભુ સેવારે લલના., ૩ બ્રાહ્મી સુંદરી ઉદ્ભરી લલના, લાલ હો પુંડરિક કારજ કીધ એ પ્રભુ સેરે લલના એકસો આઠ પરિ.