________________
મત રાખો હૈ અમથું અડખીલ કે. શ્રી. ૨૦ મન માન્યાને મેલવે, આવા સ્થાને હો કોઈન મલે મિકે, અંતરજામી મીલ્યા પછી, * કિમ ચાલે હો રંગ લાગ્યો છઠકે. શ્રી. ૨૧ ગષભજી સિદ્ધિ વધુ વર્યા, ચાંદલિયા હો તે દેઉલ દેખાડકે ભલે ભાવે વાંદી કરી, "માગું મુકિતના હૈ મુજ બાર ઉઘાડકે, શ્રી. ૨૨ અષ્ટાપદની જાતરા, ફલ પામે છે ભાવે ભણે ભાસકે શ્રી ભાવવિજય ઉવઝાયને,
ભાણ ભાખે હો ફલે સઘળી શકે. શ્રી. ૨૩
- ૧૬ નાશકમાં શ્રી ધર્મનાથજીનું સ્તવન. હમ જિનેશ્વર તુજ મુજ આંતરું, કિમ ભાંજે ભગવંત ભવ મંડપમારે નાટક નાચતાં, હવે મુજ મલિયારે સંત. ધમ જિનેશ્વર તુજ મુજ આંતરું– એ આંકણું. ૧ મેહ નૃપતિનારે જોર થકી ભમ્યો, ભમિયો કાલ અનંત, શબ્દ રૂપ રસ ગંધ ને સ્પર્શથી, વિષયે રહ્યો “મંત. ધર્મ- ૨ કામ કટકની સહી બહુ વેદના, કહેતાં નારે પાર રાગ દ્વેષ પરિણતિ અતિ આકરી,તેણે કર્યો દુઃખ અપાર.ધર્મ કુ જે દુખ સહ્યારે નરક નિગોદમાં, તે જાણે અરિહંત; તિર્યંચ ગતિમાંરે જે પરવશપણે, સહ્યાં દુઃખ અનંત. ધર્મ૪ દેવગતિમાંરે વિષયની લાલચે, સેવ્યા પરવશ કામ;
*
*
*