________________
ચૈત્રી પુનમના દેવવંદન–પં. દાનવિજયજીકૃત
૧૯૯
તે તીરથ મંડપ (તીરથમાં મુખ્ય),પરણી શિવ વહુ સાર; ચિત્રી પૂનમ દિન, આણી હર્ષ અપાર. વિમલાચલ મહિમા, જિનવર કેડી અનંત; ઉપદેશે પંડિત, પરિષદ માંહિ અનંત; તે જિનવર દેજે, મંગલ માલા ઋદ્ધિ; ચૈિત્રી પૂનમ તપ, આરાધકને સિદ્ધિ. અષ્ટાપદ પમુહા, તીરથ કડી અનેક; તેહમાં એ રાજ, એમ કહે આગમ છેક; તે આગમ નિસ, આણી હૃદય વિવેક; ચૈત્રી પૂનમ દિન, જિમ હેય પુણ્ય વિવેક. ચકેસરી દેવી, જિનશાસન રખવાલી; સિંહાસન બેઠી, સિંહલંકી લટકાલી; ચૈત્રી પૂનમ તપ, વિધ્ર હર માય; શ્રી વિજય રાજસૂરિ, દાન માન વરદાય.
પછી નમુત્થણુંજાવંતિ ચેઈઆઈ કહી ખમાસમણુ દેઈ જાવંત કેવિ સાહૂનમેડëÇ કહી નીચેનું સ્તવન કહીયે.
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન.
(એકવીશાની દેશી) સુખકારી રે, સિદ્ધાચલ ગુણ ગેહ રે; ભવિ પ્રણમે રે, હૃદય ધરી બહુ નેહરે; ત્રુટક