________________
૧૬૪
દેવવંદનમાલા
પારી ચેથી થેય કહેવી. એ રીતે ચારે ય કહેવી. તે થે નીચે પ્રમાણે –
- શ્રી અરજિનની થો. શ્રી અરજિન ધ્યાવો, પુણ્યના થોક પાવો; સવિ દુરિત ગરમાવો, ચિત્ત પ્રભુ ધ્યાન લાવે; મદ મદન વિરાવ, ભાવના શુદ્ધ ભાવે; જિનવર ગુણ ગાવે, જિમ લહે મેક્ષ ઠા. ૧ સવિ જિન સુખકારી, ક્ષય કરી મોહ ભારી; કેવલ શુચિ ધારી, માન માયા નિવારી; થયા જગ ઉપગારી, ક્રોધ દ્વાપહારી; શુચિ ગુણ ગણધારી, જે વર્યા સિદ્ધિ નારી. . કર નવ તત્ત્વ વખાણી, સપ્તભંગી પ્રમાણી; સગ નયથી મિલાણી, ચાર અને ખાણી: જિનવરની વાણી, જે સુણે ભવ્ય પ્રાણી; તિણે કરી અઘહાણી, જઈ વરે સિદ્ધિ રાણી. ૩ સમકિતિ નરનારી, તેહની ભક્તિકારી; ઘારણ સુરી સારી, વિદ્મના થોક હારી; પ્રભુ આણુ કારી, લચ્છી લીલા વિહારી; સંઘ દુરિત નિવારી, હે આણંદ કારી.
૧. પાપને નાશ,