________________
ચૌમાસીના દૈવવંદન-૫.૦ પદ્મવિજયજીકૃત
વલી અશાશ્વતી જ્ઞાતાલ્પમાં, વ્યવહાર પ્રમુખ આખી જી; તે જિનપ્રતિમા લેાપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખી છે.
એ જિનપૂજાથી આરાધક, ઈશાન ઈંદ્ર કહાયા છ; તેમ સૂરિયાભ પ્રમુખબહુ સુરવર, દેવી તણા સમુદાયા છ; નદીશ્વર અઠ્ઠાઈ મહાત્સવ, કરે અતિ હર્ષ ભરાયા જી; જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયા છે.૪
૧૩૩
M
''
અહીંયાં લગતી જ મેાટી શાંતિ ( પેજ ૭૮ જીઆ ) એક જણે કહેવી અને બીજા સર્વ કાઉસગ્ગ પારીને પ્રગટ એક લેાગસ પૂર્ણ કહે. પછી બેસાને સ જણ તેર નવકાર ગણે. ત્યાર પછી ખમાસમણુપૂર્ણાંક “ શ્રી સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર, પુડરીક ગણુધરાય નમાં નમઃ પાઠ તેર વખત સ જનાએ કહેવા. પછી પાંચ તીનાં પાંચ સ્તવન કહેવાં. તે આ પ્રમાણે
” એ
શ્રી તીર્થાધિરાજ શત્રુ જય ગિરિવર સ્તવન. ( જસાદા માવડી—એ દેશી. )
જાત્રા નવાણું કરીયે વિમલગિરિ, જા॰ એ આંકણી. પૂરવ નવાણું વાર શત્રુંજયગિરિ, ઋષભ જિદ સમાસરિયે,
વિમ॰