________________
ચોમાસીના દેવવંદન–પં. પદ્યવિજયજીકૃત ૧૧૯
ચૈત્યવંદન. નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથિવીપતિ, જે પ્રભુના તાય. દશાહ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સૈરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ ઠાણ ૩
પછી અંકિંચિત્ર નમુત્થણું અરિહંત ચેઈઆણંદ એક નવકારને કાઉસ્સગ કરી પારી પહેલી થેય કહેવી. પછી લેગસરા: સવલએ અન્નત્થ કહી બીજી ય કહેવી. પછી પુખરવરદી, સુઅસ્સે ભગવઓ૦ અન્નત્થ૦ કહી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણું બુદ્ધાણું૦ વેયાવચ્ચગરાણું૦ અન્નત્થ૦ કહી થી થાય કહેવો. તે થેયે આ પ્રમાણે—
થાય.
રાજુલ વર નારી, રૂપથી રતિ હારી; તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી; પશુ ઉગારી, હુઆ ચારિત્રધારી; કેવલથી સારી, પામીયા ઘાતી વારી ત્રણ જ્ઞાન સંયુત્તા, માતની કુખે હું તા;