________________
૧૧૮
દેવવંદનમાલા
ચૈત્યવંદન.
મિથિલા નયરી રાજી, વપ્રાસુત સાચો; વિજયરાય સુત છેડીને, અવર મત મા. ૧ નિલ કમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ,
નમિ જિનવરનું હતું, ગુણ ગણ મણિગેહ. ૨ દશ હજાર વરસતણું , પાલ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. ૩
પછી અંકિંચિત્ર નમુત્થણું, અરિહંત ચેઇયાણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ પારી થેય કહેવી.
થાય. નમિયે નમિ નેહ, પુણ્ય થાયે ર્યું દેહ, અઘ સમુદાય જેહ, તે રહે નહી રેહ લહે કેવલ તેહ, સેવાના કાર્ય એહ; લહે શિવપુર ગેહ, કર્મને આણી છે.
શ્રી નેમિનાથ જિન દેવવંદન. પછી “આભવમખંડા” સુધી વીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન્! શ્રી નમિ નાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈ કહી ત્યવંદન કરવું. તે આ પ્રમાણે –