________________
દેવવંદનમોલી
ચૈત્યવંદન.
મલ્લિનાથ ઓગણીસમા, જસ મિથિલા નારી; પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી. ર તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાય; લંછન કલશ મંગલ કરૂ, નિર્મમ નિરમાય. ૨ વારસ પચાવન તહસનું એ, જિનવર ઉત્તમ આય; પાવિજય કહે તૈહને, નમતાં શિવસુખ થાય. ૩
પછી જંકિચિ નમુત્યુનું અરિહંત ચેઈઆણુ ક્ષી એક નવકારને કાઉસગ્ગ પારી થાય કહેવી.
મદ્વિજિન નમીયે, પૂર્વલાં પાપ ગમીયે; ઇદ્રિય ગણુ દમિય, આણુ જિનની ન ક્રમીયે; ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વધીયે; જિન ગુણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે. ૧
શ્રી મુનિસુવ્રત જિન દેવવંદન પછી “આભવમખંડા’ સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન! શ્રી મુનિસુવ્રત જિન આરાધનાથ ચેત્યવંદન કરૂં છું કહી ચત્યવંદન કરવું. તે આ પ્રમાણે –