________________
૧૦૪
દેવવંદનમાલા
થાય.
નરદેવ ભાવેદે, જેની સાથે સે; જેહ દેવાધિદેવ, સાર જગમાં ક્યું કે, જોતાં જગ એહ, દેવ દીઠે ન હો, સુવિધિ જિન જેહવો, મેક્ષ દે તતખેવો.
શ્રી શીતલનાથ જિન દેવવંદન. પછી “આભવમખંડા સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવદ્ ! શ્રીશીતલનાથ જિન આરાધનાથે ચૈત્યવંદન કરૂં? ઈચ્છે કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે--
ચૈત્યવંદન.
નંદા દદ્ધરથ નંદને, શીતલ શીતલનાથ; રાજા ભક્િલપુરતણે, ચલવે શિવ સાથ. લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ; કાયા માયા ટાલીને, લલ્લા પંચમ નાણુ. શ્રીવત્સ લંછન સુંદરૂ એ, પદપશે રહે જાસ; તે જિનની સેવા થકી, લહીએ લીલ વિલાસ. ૩
પછી અંકિંચિત્ર નમુત્થણું, અરિહંત ચેઈઆણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ પારી થાય કહેવી.