________________
૧૦૦
દેવવંદનમાલા
પછી જંકિંચિત્ર નમુસ્કુર્ણ, અરિહંત ચેઈઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ પારી થેય કહેવી.
થાય. સુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઈ મેરૂને વલી રાઈ, એર એહને તુલાઈ ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ; નહિ ઊણિમ કાંઈ, સેવીયે તે સદાઈ.
શ્રી પદ્મપ્રભ જિન દેવવંદન. . પછી “આભવમખંડો’ સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન! શ્રી પવપ્રલ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છે કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે--
ચિત્યવંદન. કોસંબીપુર રાજિય, ધર નરપતિ તાય; પદ્મપ્રભ પ્રભુતામયી, સુસિમા જસ માય. ત્રીસ લાખ પૂરવ તણું, જિન આયુ પાલી; ધનુષ અઢીશે દેહડી, સવિ કર્મને ટાલી. પઘલંછન પરમેશ્વરૂ એ, જિનપદ પદ્મની સેવ; પદ્મવિજય કહે કીજિએ, ભવિજન સહુ નિતમેવ. ૩